1 win casinopin upmosbetslucky jet casino1win casinomosbetmostbets casinopin up uzlucky jet1 win kzmostbet uzpin up
Breaking News
ગીરીજન, વનવાસી અનુસુચિત જનજાતિ નહિ, આદિવાસી છીએ, અમે ભારત દેશના મૂળ...
વાંસદા: વિશ્વના બધા જ સમાજશાસ્ત્રીઓ, ઇતિહાસવિદો માને છે કે વિશ્વના આદિવાસીઓ જે તે દેશના મૂળ નિવાસીઓ છે. આ વાત વિશ્વની બધી જ પ્રજા સ્વીકારે...
દિલ્હીમાં કોંગ્રેસની માર્ચ પહેલા પ્રિયંકા ગાંધીની અટકાયત, રાહુલ ગાંધીએ કહ્યું- દેશમાં...
નવા કૃષિ કાયદાના વિરોધમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 2 કરોડ લોકોના હસ્તાક્ષરની કોપી સોંપવા જઈ રહેલા રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓની કૂચને પોલીસે અટકાવી...
Lifestyle today
Entertainment
- All
- Current affairs
- Featured
- Video
- અમદાવાદ
- અમરેલી
- આંતરરાષ્ટ્રીય
- ઉત્તર ગુજરાત
- કબડ્ડી
- કુશ્તી
- કૃષિ જગત
- કૃષિ યંત્ર
- કૃષિ યોજના
- કોર્ટ નિર્ણય
- ક્રિકેટ
- ગાંધીનગર
- ગુજરાત
- છોટાઉદેપુર
- ટેકનોલોજી
- ટોલીવુંડ
- ડાંગ
- ડીસીઝન વિશેસ
- ઢોલીવુડ
- તાપી
- દક્ષિણ ગુજરાત
- દમણ
- દમણ
- દમણ દીવ
- દાદરાનગર હવેલી
- દાહોદ
- દિલ્લી
- દેશ-વિદેશ દર્પણ
- નર્મદા
- નવસારી
- નવીન
- નસવાડી
- નાશિક
- નેત્રંગ
- ન્યૂઝ રિસર્ચ રીપોર્ટ
- પશુપાલન
- બસ્તર
- બોલીવુડ
- ભરૂચ
- ભારત
- મધ્ય ગુજરાત
- મધ્યપ્રદેશ
- મહારાષ્ટ્ર
- રાંચી
- રાજનીતિ
- રાજસ્થાન
- રાષ્ટ્રીય
- રાષ્ટ્રીય
- રિસર્ચ રિપોર્ટ
- રિસર્ચ રિપોર્ટ
- વડોદરા
- વલસાડ
- વાપી
- વિચાર ૧૫૦ શબ્દોમાં
- વિચારમંચ
- વિજ્ઞાન/ટેકનોલોજી રિસર્ચ રીપોર્ટ
- શિક્ષણનીતિ
- સંઘપ્રદેશ
- સિનેવર્લ્ડ
- સુરત
- સેલવાસ
- સ્પોર્ટ્સ
More
મુખ્યમંત્રીને SAS દ્વારા વલસાડ આર & બી વિભાગના અધિકારીઓની બેદરકારી લીધે રાહદારીને પડતી હાલાકી...
વલસાડ: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વલસાડ જિલ્લાના દર ચોમાસામાં ભ્રસ્ટાચારી આર & બી વિભાગના અધિકારીઓની બેદરકારીના પ્રતાપે લાખો રાહદારીઓને દર ચોમાસામાં ભારે યાતના ભોગવવા...
વાંસદા તાલુકાના ચારણવાડા ગામના પ્રાથમિક શાળામાં કિશોરી સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું..
વાંસદા: રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ જે દક્ષિણ ગુજરાતમાં કિશોર સ્વાસ્થ્ય અંગે જાગ્રુતિ ફેલાવી રહ્યું છે. અને આજના જમાનામાં ૧૧ થી ૧૮ વર્ષની ઉંમરની દીકરીઓને શારીરિક,...
દક્ષિણ ગુજરાતમાં બહારની એજન્સી કામનો પગાર અને PF ન આપી આદિવાસી લોકોનું શોષણ કરી...
વ્યારા: દક્ષિણ ગુજરાતમાં વહીવટીતંત્ર દ્વારા અપાયેલ કોન્ટ્રાક્ટ એજન્સીઓ લોકોના લુટી રહ્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે રાધે એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા આઉટ સોર્સ કર્મચારીના છેલ્લા ત્રણ...
જાણો: ક્યાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી આચર્યુ દુષ્કર્મ !
વ્યારા: તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં રહેતી એક સગીરા ગત 6 સપ્ટેમ્બરના તારીખે પિતા સગીરાને સ્કૂલે મૂકવા ગયા બાદ સગીરાને ઘરે પરત ફરતાં પિતાએ વ્યારા...
પુર્વજોના મંદિર-મસ્જીદ પાછા માંગી શકાય તો આદિવાસી પુર્વજોના જંગલ જમીન પાછાં કેમ ના માંગે...
તાપી: તાજેતરમાં જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા દ્વારા સોશિયલ મીડિયામાં સહજ ભાવે એક મિનિટનો વિડિયો રીલ ફોર્મેટમાં મુક્યો હતો. જે વિડિયો માં તેઓએ જણાવ્યું હતુ...
કેન્દ્ર સરકાર: જનતાને રાજકીય પક્ષોને મળેલા ચૂંટણી દાનનો સ્ત્રોત જાણવાનો કોઇ અધિકાર નથી..
રાજનીતિ: 'એટર્ની જનરલ આર વેંકટરામણીએ કહ્યું કે જનતાને રાજકીય પક્ષોને મળેલા ચૂંટણી દાનનો સ્ત્રોત જાણવાનો કોઇ અધિકાર નથી' એમ ઇલેક્ટ્રિકલ બોન્ડ સ્કીમને પડકારતી અરજી...
ધરમપુરમાં પાર તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં નીકળનાર મહારેલીને ભારતીય મૂળનિવાસી સંઘએ આપ્યું સમર્થન
ધરમપુર: ગતરોજ રાત્રે ધરમપુર તાલુકાના બામટી ગામે પલાડી, (નાયકીવાડ) ગમનભાઇ વાવુતના ઘરે ભારતીય મૂળનિવાસી સંઘ તથા ભારતીય મૂળનિવાસી સાંસ્કૃતિક મંચ અને ભારતીય મૂળનિવાસી મહિલા...
ભરૂચ-નર્મદાના આદિવાસી ગ્રામજનોનો કેમ કરી રહ્યા છે વિરોધ..અપાયું આવેદનપત્ર, શું છે માંગ ?
નર્મદા-ભરૂચ: સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતાનગરને અંકલેશ્વર સાથે જોડવા માટે હાઇ-સ્પીડ 6 લેન RCC કોરિડોર બનાવવાના સરકારના નિર્ણય સામે ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી...













































