5 એપ્રિલે થયું હતું દિવ્યા ભારતીનું રહસ્યમય મોત.. આખરે શું થયું એ રાત્રીએ..

0
સિનેવર્લ્ડ 90ના દાયકાની આવી જ એક અભિનેત્રી જેણે નવમા ધોરણ પછી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી માત્ર ત્રણ વર્ષમાં તેણે 20 ફિલ્મોમાં કરી ઓછા સમયમાં ખ્યાતિની...

જલ જંગલ જમીન, આદિવાસીઓને બચાવવાની વાર્તા કહેતી આ ફિલ્મ જોઈ કે નહિ .. જાણો...

0
સિનેવર્લ્ડ: હાલમાં જ એક ફિલ્મ 'કંતારા' Kantara આવી છે, જે કન્નડ ફિલ્મ છે.  આદિવાસી સમાજની સંસ્કૃતિ અને આદિવાસી લોકોના સંઘર્ષની વાતો વહેતી કરતી આ...

KGF-2: સિનેમાના ઈતિહાસમાં આવો હીરો ક્યારેય બન્યો નથી.. એક વાર જોવું તો બને છે...

0
'KGF ચેપ્ટર 1' પછી 'KGF 2' માટે લગભગ 3 વર્ષ રાહ જોવી પડી, પરંતુ આ રાહ સુનામીના રૂપમાં આવી છે. આ ફિલ્મ જબરદસ્ત એન્ટરટેઈનર...

23 વર્ષિય બ્યુટીફૂલ હિરોઈની આત્મહત્યા લઈને પ્રેમીએ પણ કર્યો આપઘાત.. જાણો કેમ ?

0
સિનેવર્લ્ડ: છેલ્લા એકાદ વર્ષમાં ઇન્ડસ્ટ્રીમાંથી અનેક ખરાબ ખબરો આવી રહી છે. ત્યારે લગભગ પંદરેક દિવસ પહેલા પોપ્યુલર ઉડિયા અભિનેત્રી રશ્મિરેખા ઓઝાએ આત્મહત્યા કરી હતી...

જાતિવાદના નગ્ન સત્યને બહાર લાવતી આદિવાસી સમાજના લોકો પર બનેલી ફિલ્મ ‘જય ભીમ’

0
સિનેવર્લ્ડ: ગતરોજ રિલીઝ થયેલી સાઉથ ફિલ્મ JAI BHIM તમિલનાડુમાં રહેતા ઈરુલા આદિવાસી સમાજના લોકો પર બનેલી છે જેમનું કામ છે સાપ પકડવું. આ એક...

ગુજરાતી ફિલ્મ કલાકાર અભિનેતા અરવિંદ જોશીનું અવસાન !

0
દેશની ગુજરાતી સિનેમાના સોનેરી ઈતિહાસના સાક્ષી લોકપ્રિય અભિનેતા અરવિંદ જોશીનું નિધન થયાની માહિતી મળી રહી છે. તમને ખબર હશે કે અરવિંદ જોશી બોલીવૂડ અભિનેતા...

કંગનાની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ ‘ધાકડ’ની દેશમાં જાણો કેટલી ટીકીટ વેચાઈ

બૉલીવુડની ક્વિન ગણાતી કંગના રનૌત હવે ફરી એકવાર ચર્ચામાં આવી છે, આ વખતે તે ખરાબ રીતે ચર્ચામાં છે, કારણ કે, તેની મૉસ્ટ અવેટેડ ફિલ્મ...

અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે નિધન

0
ટીવી એક્ટર અને બિગ બોસ 13 ના વિજેતા સિદ્ધાર્થ શુકલાનું હાર્ટ એટેકથી નિધન થઇ ગયું છે. સોમવારે મોડી રાત્રે તેનું હાર્ટ અટેકથી નિધન થઇ...

હિન્દી ફિલ્મના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું નિધન

0
આજરોજ સવારના 7.30 વાગ્યે મુંબઈનાં ખાર ખાતે આવેલી હિંંદુજા હોસ્પિટલમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું નિધન થયું. અભિનેતા છેલ્લા કેટલાક દિવસોથી વય સંબંધિત સ્વાસ્થ્ય...

રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં ‘રાવણ’ના નિધનથી ગુજરાતી રંગભૂમિમાં છવાઈ ગમગીની

0
સિનેવર્લ્ડ: રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રાવણનું ફેમસ પાત્ર ભજવનારા અને ઘણાં નાટક, હિન્દી-ગુજરાતી ફિલ્મો સહિત સિરિયલ્સમાં પણ અભિનય કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન થવાથી...