વર્તમાન સમયમાં કાર્યસિદ્ધિ સફળતા મેળવવા માટેનું..?..સૌથી મોટું પરીબળ !

0
જિંદગીમાં ખુશી હોય કે ગમ, હાર હોય કે જીત, સફળતા હોય કે નિષ્ફળતા દરેક તબક્કામાં શાંત ચિત, ઠંડુ દિમાગ, અદભુત નિર્ણયશક્તિ, ગ્રેટ લીડરશીપ, હાજર...

આજે ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના ૯૯૦ નવા કેસ આવ્યા સામે !

0
ગુજરાતમાં આજે કોરોના વાયરસ સંક્રમણના ૯૯૦ નવા કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર...

RBIની ચેતવણી: મોબાઈલ એપ પરથી લોન લેનારાઓ થઈ જાવ સાવધાન

0
ડિજિટલ પ્લેટફોર્મ અને મોબાઈલ એપ પરથી ઈન્સટન્ટ લોન આપવાની ઓફર કરના ડિજિટલ પ્લેટફોર્મ અને મોબાઈલ એપ પરથી ઘણા લોકો લોન લેતા હોઈ છે. પરંતુ...

વાંસદા તાલુકામાં રસ્તાના અધૂરા કામની તપાસ માટે ભિલીસ્થાન ટાઈગર સેનાએ આપ્યું આવેદન પત્ર !

0
ભિલીસ્થાન ટાઈગર સેના વાંસદા તાલુકા અધ્યક્ષ મહેન્દ્ર પટેલની આગેવાનીમાં દુબર ફળિયા ગ્રામજનો દ્વારા અધૂરા કામની તપાસની માંગ સાથે આવેદપત્ર આપવામાં આવ્યું છે. આવેદન પત્ર...

રાજ્યમાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ. ૯ થી ૧૨ના કેટલી સંખ્યાવાળા વર્ગો ચાલુ રહશે...

0
ગાંધીનગર: વર્તમાન વર્ષમાં આવેલું ધોરણ.૧૦ નું નબળું પરિણામ તથા પ્રવર્તમાન કોરોના મહામારીના કારણે પ્રવેશ પ્રક્રિયા ઉપર નકારાત્મક અસર ઉભી થઇ છે. જેથી રાજ્ય શિક્ષણ...

વીર નર્મદ યુનિ.માં પરીક્ષાની તારીખ અને પીએચ.ડી.ના ઉમેદવારી આજે થશે નિર્ણય !

0
સુરત: આવતીકાલે યોજાનારી વીર નર્મદ યુનિ.ની એકડેમિક કાઉન્સિલની બેઠકને લઇને શિક્ષણવિદ્દો મીટ માંડીને બેઠા છે. યુનિ.માં આવતીકાલે એકેડેમિક કાઉન્સિલની આ બેઠકમાં અલગ અલગ અભ્યાસક્રમોની...

 આધાર કાર્ડ પર એડ્રેસ અપડેટ કરવું થયું ખુબજ સરળ, જાણો શું છે પ્રક્રિયા

0
આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર કાર્ડ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા જારી કરવામાં આવે છે. તેમાં કાર્ડધારકની બધી માહિતી...

બિરસા મુંડા આદિજાતિ યુનિ.ના પ્રથમ કુલપતિ તરીકે ડૉ. મધુકરભાઇ પાડવીની નિમણૂક

0
સૂરતઃ રાજય સરકારના આદિવાસી વિકાસ વિભાગ દ્વારા સંચાલિત નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે MTB આર્ટસ કોલેજ, સુરતના આચાર્ય અને...

વલસાડમાં ધોળા દિવસે શાકભાજી માર્કેટમાં બે સગીરોએ કરી ચોરી !

0
વલસાડ: આજે શહેરની શાકભાજી માર્કેટ વિસ્તારમાં ધોળા દિવસે બે સગીરો રૂપિયા ભરેલી બેગની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડમાં શાકભાજી માર્કેટમાંથી રોકડ રૂપિયા ભરેલી...

પરંપરા સાથે આધુનિકતાનું પ્રતિક છે આગ્રા મેટ્રો પ્રોજેક્ટ: પ્રધાનમંત્રી

0
નવી દિલ્હી: આજે PM મોદીએ આગ્રા મેટ્રો રેલવે પ્રોજેક્ટના નિર્માણ કામનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ધાટન કર્યું. બે કોરિડોરવાળા આ પ્રોજેક્ટથી પર્યટકોને ફાયદો આપવમાં આવે છે....