વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં 19 જોડાના થયા સમુહ લગ્ન.. લગ્નમાં ખોટા ખર્ચાઓને આપી તિલાંજલી..

0
વાંસદા: વર્તમાન સમયમાં આદિવાસી વિસ્તારમાં લગનની સિઝન ચાલુ રહી છે ત્યારે વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં 19 જોડા સમુહ લગ્નમાં વાંસદા તાલુકા પંચાયતના શાસક પક્ષના...

આછવણીના કાંતિ પટેલના આપઘાત દુષ્પ્રેરણા પ્રકરણમાં વાયરલ વિડીયોએ ખેરગામ પોલીસ તપાસ પર ઉઠાવી શંકા..

0
ખેરગામ: આછવણીના કાંતિ પટેલના આપઘાત દુષ્પ્રેરણા પ્રકરણમાં ઘટનાના દિવસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસની કામગીરી સામે પ્રશ્રો ઉઠી રહ્યા છે. વાયરલ થયેલ...

કેજરીવાલની ધરપકડ થતાં નવસારી AAP ના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન.. પોલીસે કરી અટકાયત.. જુઓ વિડીયો

0
નવસારી: દિલ્હીનાં માં.મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જેનાં વિરોધમાં ગતરોજ આમ આદમી પાર્ટી નવસારી દ્વારા નવસારી લૂંસીકુઈ મેદાન ડો....

વાંસદા વિધાનસભા મત વિસ્તારમાં મતદાન જાગૃતિ અન્વયે બાઇક રેલી યોજાઇ..

0
વાંસદા: મતદારોને-મતદાન માટે જાગૃતિ લાવવા હેતુસર આજે મતદાન જાગૃતિ અભિયાન (SVEEP) હેઠળ બાઇક રેલીનું આયોજન વલસાડ લોકસભા મતવિસ્તારમાં આવેલ 177- વાંસદા (અ.જ.જા.) વિધાનસભા મત...

ડાંગ દરબારમાંથી પરત ફરતાં યુવાનનું વાંસદાના રવાણીયા પટ્રોલ પંપ પાસે ગંભીર અકસ્માત.. ઘટના સ્થળ...

0
વાંસદા: ગતરોજ રાત્રી દરમિયાન વાંસદા તાલુકાના રવાણીયા ગામમાં આવેલા પટ્રોલ પંપ પાસે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી જેમાં ડાંગ દરબારમાંથી ધરમપુર જઈ રહેલા...

ચીખલી માંડવખડક PHC પરનું વિશ્વ ચકલી દિવસનું એક કરુણતાભર્યું કે માનવતાને મહેકાવતું દ્રશ્ય.. નક્કી...

0
ચીખલી: આપણા ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચી.. ચી.. અવાજ બહુ ઓછો સાંભળવા મળતો હોય છે ત્યારે ગતરોજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જુદા જુદા...

લોકસભા ચૂંટણીને લઈને નવસારીમાં મીડિયા સેન્ટર કરાયું ઉભું.. જાણો શું કરશે એ કામ..!

0
નવસારી: લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ગેરકાયદેસર રીતે જાહેર ખબર તરીકે સમાચાર પ્રસારિત ન થાય અથવા રાજકીય પક્ષો દ્વારા મતદારોને લોભામણી જાહેરાતો કરીને લોકોને...

ચીખલીમાં ખાખી વર્દીનો રોફ જમાવતા પીઆઈ PI ભાગ્યેશ ચૌધરીની ટુંકાગાળામાં જ બદલી..

0
ચીખલી: ચીખલી તાલુકામાં પોતાની ખાખી વર્દીનો પોલીસ બેંડામાં રોફ જમાવતા પીઆઈ ની ટુંકાગાળામાં જ બદલી દેવામાં આવી છે. એવું જાણવા મળી રહ્યું છે કે...

આદિવાસી વિસ્તારોમાં શાળા કોલેજો પાસે નશાની કે તંબાકુની બનાવટો ખુલ્લેઆમ વેચાતી હોવા છતાં નેશનલ...

0
વાંસદા: વર્તમાન સમયમાં વલસાડ, ડાંગ, નવસારીના જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આવેલી શાળાના વિધાર્થીઓ કોલેજોમાં અભ્યાસ કરતાં યુવાનો તંબાકુ, ગુટખા, સિગારેટ, વગેરેના નશાના બંધાણી થઇ રહયાની...

આદિવાસી બનવા માટે માત્ર આદિવાસી માતાની કુખે પેદા થવાથી આદિવાસી બનાતું નથી..

0
વાંસદા: આદિવાસી બનવા માટે માત્ર આદિવાસી માતાની કુખે પેદા થવાથી આદિવાસી બનાતું નથી. એમ સુરતના કીમના પોલિટિશિયન ઉત્તમભાઈનું કહેવું છે. તેઓ કહે છે કે...