નરેન્દ્ર મોદીએ કર્યું ‘આદી મહોત્સવ’નું ઉદ્ઘાટન.. જાણો શું છે ખાસિયતો
દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે 'આદી મહોત્સવ'નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડા પણ તેમની...
ગતરોજ 13 રાજ્યોને મળ્યા નવા રાજ્યપાલ.. મેળવો બધાની ઓળખ..
રાષ્ટ્રીય: મહારાષ્ટ્ર સહિત 13 રાજ્યોના રાજ્યપાલ બદલવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ નામોને મંજૂરી આપી દીધી છે.. આવો જાણીએ...
સંસદમાં ખુબ જ ચર્ચાસ્પદ બનેલો અદાણી અને હિડનબર્ગ વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં..
રાષ્ટ્રીય: સંસદમાં ખુબ જ ચર્ચાસ્પદ બનેલો અદાણી અને હિડનબર્ગ વિવાદ હવે સુપ્રીમમાં પહોંચી ગયો છે અને હિડનબર્ગના રિપોર્ટ પર સુપ્રીમમાં મોનેટરીંગ સાથેની તપાસ અને...
ફ્લાઈટમાં પેશાબ કાંડ બાદ દારૂ પર પ્રતિબંધ લાગશે ખરો…? કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ…
રાષ્ટ્રીય: 26 નવેમ્બર 2022માં ન્યૂયોર્ક થી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બધાને સરમમાં મૂકીદે તેવી અતિ નિંદનીય ઘટના બની, જેમાં એક મુસાફરે એક...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3જી જૂન, 2022ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાતે જશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3જી જૂન, 2022ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન, લખનૌ પહોંચશે જ્યાં તેઓ...
ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 7,447 કેસ નોંધાયા
દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 7,447 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં દેશમાં 7,886 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને 24 કલાકમાં કોરોનાથી દેશમાં 391...
તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા એક માત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું પણ...
તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં 8 ડિસેમ્બરને બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં સવાર 14 લોકોમાંથી એકમાત્ર જીવત બચનાર ગ્રુપ કેપ્ટન...
દેશમાં કોરોનાના નવા 9419 કેસ નોંધાયા, 159 નાં મોત
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યું છે કે પ્રારંભિક આંકડાથી સંકેત મળી રહ્યા છે કે ઓમિક્રોન કોવિડ વેરિયેન્ટ લોકોને વધુ અને સરળતાથી ફરીથી સંક્રમિત કરી...
શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી બાદ આ કોંગી સાંસદે સંસદ ટીવીના શોનું હોસ્ટિંગ છોડયુ
શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી બાદ હવે કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે પણ સંસદ ટીવીના શોનું હોસ્ટિંગ છોડી દીધું છે. શશિ થરૂરે સંસદના ચોમાસું સત્રમાં 12...
દેશમાં કોરોનાના નવા 8603 કેસ નોંધાય, 415નાં થયા મોત
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વ અને દેશમાં સતર્કતા વર્તવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં દિલ્હીમાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના 12 સંદિગ્ધ...