કેજરીવાલ આવ્યા ચૈતર વસાવાના સમર્થનમાં.. કર્યા ભાજપ પર તીખા પ્રહાર..

0
દિલ્લી: આદિવાસી નેતા અને આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ થયેલી ફરિયાદ બાબતે આદિવાસી સમાજે ડેડીયાપાડામાં બંધનું એલાન આપ્યું હતું અને સંપૂર્ણ ડેડિયાપાડા સજ્જડ...

બ્રિજભૂષણ શરણ સિંહે.. ‘ટી-શર્ટ ઊંચું કરીને સ્તન પર હાથ મૂક્યો.. રેસલર્સે

રાષ્ટ્રીય: મહિલા રેસલર્સે ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. સાત કુસ્તીબાજોએ પોલીસમાં ફરિયાદ...

મહારાષ્ટ્રમાં બસનો કાળમુખી અકસ્માત.. 25 મુસાફરો દાઝી મોતને ભેટ્યા.. 8 મુસાફરોએ બારી તોડી બચાવ્યો...

0
મહારાષ્ટ્ર: ગતરોજ બુલઢાણા જિલ્લામાં મોડી રાત્રે યવતમાલથી પુણે 33 મુસાફરોને લઈને જઈ રહેલી બસ પોલ સાથે અથડાઈ અને ડિવાઈડર પર ચઢીને પલટી મારી ગઈ...

સંસદીય સમિતિ… આદિવાસીઓને સમાન સિવિલ કોર્ડ (UCC) ના ધારા-ધોરણોમાંથી બાકાત રાખવા…

0
સમાન સિવિલ કોર્ડ એટલે કે UCC ને લઈને ગતરોજ સંસદીય સમિતિની બેઠક યોજઈ અને આ બેઠકમાં આદિવાસીઓને UCC ના ધારા-ધોરણોમાંથી બાકાત રાખવાની ભલામણ ભાજપના...

આદિવાસી મુખ્યમત્રી હેમંત સોરેનનો મહત્વનો નિર્ણય.. 50ની ઉંમર વટાવટા જ આ લોકોને મળશે પેન્શન

0
ઝારખંડ: હાલમાં જ ઝારખંડ મુક્તિ મોર્ચા સરકારના રાજ્યમાં 4 વર્ષ પૂર્ણ થતાં આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેને પેન્શન અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું...

ઝારખંડમાં આદિવાસી એકતા પરિષદ અને જય આદિવાસી યુવા શક્તિ-જયસના સંયુક્ત ઉપક્રમે યોજાઈ સમિટ.. SAS...

0
ઝારખંડ: આદિવાસી એકતા પરિષદ અને જય આદિવાસી યુવા શક્તિ-જયસના સંયુક્ત ઉપક્રમે ઝારખંડમાં રાંચીના લાલગુટવા ખાતે બે દિવસીય રાષ્ટ્રીય આદિવાસી સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું....

ગતરોજ 13 રાજ્યોને મળ્યા નવા રાજ્યપાલ.. મેળવો બધાની ઓળખ..

0
રાષ્ટ્રીય: મહારાષ્ટ્ર સહિત 13 રાજ્યોના રાજ્યપાલ બદલવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ નામોને મંજૂરી આપી દીધી છે.. આવો જાણીએ...

કર્મચારીઓ આદિવાસી ડ્રેસ પહેરશે, જાણો કયાની સરકારનો છે નિર્ણય

0
તાજેતરમાં, નાગાલેન્ડ આદિજાતિ બાબતોના વિભાગે તેના સ્ટાફ સભ્યો અને અધિકારીઓને દર બુધવારે ઓફિસ સમય દરમિયાન દરેક આદિજાતિનો પરંપરાગત ડ્રેસ પહેરવાનો નિર્દેશ આપ્યો છે. સમૃદ્ધ...

ભારત મંડપમ’ કર્યું PM મોદીએ ઉદ્ઘાટન.. શું છે ૨૦૨૪ પછીનું વિઝન.. જાણો

0
દિલ્હીના પ્રગતિ મેદાનમાં પ્રધાનમંત્રી મોદીએ નવા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. જેનું નામકરણ ભારત મંડપમ કરવામાં આવ્યું છે. આ સેન્ટર ૧૨૩ એકરમાં ફેલાયેલું...

નરેન્દ્ર મોદીએ કર્યું ‘આદી મહોત્સવ’નું ઉદ્ઘાટન.. જાણો શું છે ખાસિયતો

0
દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે 'આદી મહોત્સવ'નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડા પણ તેમની...