પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના રસીકરણને લઈને કરી મોટી જાહેરાત
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના રસીકરણને લઈને મોટી જાહેરાત કરી છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે રાજ્ય સરકાર કોરોના રસી રાજ્યના તમામ જરૂરીયાતમંદ...
ગુજરાતમાં યુથ કોંગ્રેસની બેરોજગાર યાત્રા નીકળતા, પોલીસે કરી કાર્યકરોની અટકાયત
ગુજરાતમાં બેરોજગારીને લઇને યુથ કોંગ્રેસની બેરોજગાર યાત્રા નીકળી હતી. યુથ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પણ બેરોજગાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. થરાદના...
અમેરિકન કોંગ્રેસે જો બાઇડનને રાષ્ટ્રપ્રમુખ બનવા માટે લગાવી દીધી મહોર
અમેરિકન કોંગ્રેસે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડનની જીત પર બંધારણીય મહોર મારી દીધી છે. કોંગ્રેસે કાઉન્ટિંગમાં બાઇડનને વિજેતા જાહેર કર્યા છે. બાઇડન ઉપરાંત કમલા હૈરિસને...
સરકાર પોતાના મનની વાત લોકોને સંભળાવે છે પણ લોકોના દિલની વાત સાંભળવા તૈયાર નથી:...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ-કૉંગ્રેસે અને અન્ય પાર્ટીઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યારે કૉંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી આજે હેલો કેમ્પેઈન લોન્ચ કર્યુ છે....
હું હાલ કોરોનાની રસી નહી મૂકાવીશ: MP મુખ્યમંત્રી શિવરાજ સિંહ
દેશમાં થોડા દિવસોમાં કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ થવાનો છે. તે પહેલા જ નેતાઓના નિવેદનો સતત આવ્યા છે. હવે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે...
સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનનો શશિ થરુર અને અખિલેશ યાદવ ઉપર પલટવાર
ભારતે સ્વદેશી કોરોના વેક્સીન કોવેક્સીનને ઇમરજન્સી યુઝ માટેની મંજૂરી આપતા, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કોરોના વેક્સીન અંગે વિવાદાસ્પદ...
વૈજ્ઞાનિકોએ દર્શાવ્યો આત્મનિર્ભર ભારતનો જુસ્સો- PM નરેન્દ્ર મોદી
ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ભારતમાં કોરોના વેક્સીનની ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કોરોના વેક્સીનના...
પીએમ મોદીએ રાજકોટમાં AIIMSનું કર્યું ઈ ખાતમુહૂર્ત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 31 ડિસેમ્બરે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતનાં રાજકોટમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) નો શિલાન્યાસ કર્યો છે. શિલાન્યાસ...
સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં સાગબારાના 29 થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ પક્ષમાંથી આપ્યાં રાજીનામા
ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામાનો લેટર બોમ્બ ફોડતાં સ્થાનિક રાજકારણ સહિત ભાજપ પક્ષમાં હડકંપ મચી ગયો છે. ભાજપનું મૌવડી મંડળ હજી તેમને મનાવે...
સાંસદ મનસુખ વસાવાના રાજીનામાને પગલે સીઆર પાટીલનું મોટું નિવેદન
ભરૂચ સાંસદ મનસુખ વસાવાના રાજીનામાને પગલે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે કહ્યુ કે, મનસુખ વસાવા અમારા સીનિયર નેતા અને સાંસદ છે. મનસુખ વસાવાએ...