દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજની પ્રચલિત કનસરી પૂજા- અર્ચના
દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લાની, મહારાષ્ટ્રની સરહદને અડોઅડ વસેલા વારલી, કુંક્ણા, કોલચા, જેવી આદિવાસી જાતિઓમાં કનસરી (નાગલી) માતાની પુજા-અર્ચના વિશિષ્ટ રીતે થતી જોવા...
દક્ષિણ ગુજરાતના આદિવાસી ગ્રામ્યખેડૂતોના જીવનનિર્વાહ મુખ્યત્વે બે વ્યવસાયો પર નિર્ભર !
પ્રાચીન કાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાતો કેન્દ્ર સ્થાને રહી છે અને તે છે અન્ન, વસ્ત્ર તથા આવાસ. ગુજરાતના આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં ખેડૂતો પોતાનો જીવન...
જાણો ! ૨૫ રૂપિયા લિટર મળતું પેટ્રોલ ૮૧ રૂપિયા લિટર કેમ વેચાય છે ?
સુરત: વર્તમાન સમયમાં જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઓછી હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલની માગ સાથે ભાવ ધીમે ધીમે પગલે વધી...
WHO ચીફનું નિવેદન, દુનિયામાં કોરોના ફેલાયેલો માત્ર વેક્સિનથી ખતમ નહીં થાય
કોરોનાના સંક્રમણ કાળ વચ્ચે ભલે વિશ્વને તેની સારવારની વેક્સિનને લઈને સમાચાર સારા લાગ્યા હોય, પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એકવાર ફરી તેને લઈને...
ગુજરાતમાં કોરોનાના નવા 819 દર્દી, 1020 રિકવર થયા, 7 લોકોનાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. જો કે હવે...
ગંદકીમાં રહેતા લોકોનાં કોરોનાથી ઓછા થયા છે મોત : સંશોધનમાં દાવો
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ભલે ઓછું થઈ ગયું હોય પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. કોરોના વાયરસ પર શોધ કરતા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો...
આજે રાજ્યમાં કોરોનાના નવા ૯૯૦ દર્દી, ૧૦૫૫ સાજા થયા, ૭ લોકોના થયા મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધારે ને વધારે ગંભીર બનતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. હવે...
લો બોલો ! ગુજરાતની 12 હજાર સ્કૂલોમાની 75 ટકા સ્કૂલો પાસે ફાયર સેફટી NOCના...
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને શિક્ષણ સચિવ સાથે તમામ પાસાંઓની ચર્ચા કરીને શાળાઓ ખોલવાની તૈયારી કરી રહ્યા છે અને...
‘નલ સે જલ તક’ યાેજના નવસારી જિલ્લામાં 85 ટકા પૂર્ણ થયાનો વાસ્મોનો દાવો !
નવસારી જિલ્લામાં નલ સે જલ ‘યોજના અંતર્ગત ગામોના ૮૫ ટકા ઘરોમાં તો ઘરે ઘરે નળથી પાણી પહોંચાડી દેવાનો દાવો વાસ્મો દ્વારા કરવામાં...
કોરોનાકાળમાં ડિજિટલ શિક્ષણમાં ગુજરાત દેશમાં પ્રથમક્રમે: દીક્ષા એપનો દાવો
આપણા રાજ્યના શિક્ષકોને સલામ કરવા પડે તેવી ખબર છે. કોરોનાકાળમાં જ્યાં શાળાઓ બંધ છે ત્યાં ગુજરાતના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન માટે પ્રેરિત...