હાર પચાવી ન શકનાર સભ્યપદના ઉમેદવારે કર્યું ન કરવાનું કામ..
ખેરગામ: ગ્રામ પંચાયતની ચુંટણીના પરિણામો ગામડાઓમાં અવનવા કિસ્સાઓ ઊભા કરી ગયા છે ગતરોજ ખેરગામ તાલુકાના બહેજ ગામમાં ગ્રામ પંચાયત ચુંટણીની અદાવત રાખી તળવા ફળિયા...
ચીખલીના રાનવેરીકલ્લા ગામમાં દીપડાએ વાછરડીને શિકાર બનાવી શિકાર.. જુઓ વિડીયો
ચીખલી: વર્તમાન સમયમાં વન્યપ્રાણી દીપડાનો ત્રાસ અસહ્ય વધી રહ્યો છે ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ રાનવેરીકલ્લા ગામના નવાફળિયાના સુરેશભાઈના ઘરે ગત રાત્રીના ૦૧:૩૦ આસપાસ વન્યપ્રાણી...
વાંસદા-ચીખલી સ્ટેટ રોડ પર વાંસદાના કંબોયા ગામે પુલની બંને સાઈટ જર્જરિત થતાં ટ્રાફિક કેન...
વાંસદા-ચીખલી સ્ટેટ રોડ પર વાંસદાના કંબોયા ગામેથી પસાર થતા રોડ પરના પુલની બંને સાઈટ જર્જરિત હાલત સામે આવતા RNB વિભાગ દ્વારા જર્જરિત પુલની બંને...
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના ભીખાપુરામાં ધોળા દિવસે હત્યા એસ.ટી બસ કંડકટરની ભર બજાર કરાઈ હત્યા.....
છોટાઉદેપુર: પાવીજેતપુરના ભીખાપુરામાં ધોળા દિવસે હત્યા એસ.ટી બસ કંડકટરની ભર બજાર કરાઈ હત્યા બસ કંડકટર મંગીબેન રાઠવાની પોતાનાજ પતિએ કરી હત્યા. હત્યાનો બનાવ બનતા...
વાંસદા તાલુકાના ઉંમરકુઈ ગામની 19 આદિવાસી વર્ષીય યુવતી થઇ ગુમ..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ઉંમરકુઈ ગામના ઝાડી ફળિયામાં રહેતા મણીલાલભાઈ નવસુભાઈ પવારની નાની દિકરી સંધ્યાબેન ગુમ થયાની ઘટના વાંસદા પોલીસ સ્ટેશને વાલી દ્વારા કરવામાં...
ઓછુ અનાજ આપતાં કે બારોબાર અનાજ વેચી દેતા સસ્તા અનાજના દુકાનવાળાની હવે ખેર નથી.....
વાંસદા: રેશનકાર્ડ ધારકો માટે સૌથી મોટી ફરિયાદ એ જ હોય છે કે સસ્તા અનાજની દુકાનવાળા અનાજ બરાબર આપતા નથી કે પછી નક્કી કરેલા ભાવ...
ધરમપુરના યુવાનો પર અસામજીક તત્ત્વો દ્વારા કરાયેલા જાનલેવા હુમલોના ન્યાય માટે કરાઈ રજુવાત.. જુઓ...
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના આદિવાસી સામજના યુવાનોને કેટલાક અસામજીક તત્ત્વો દ્વારા જાનલેવા હુમલો કરી બેરહમી પૂર્વક જે માર મારવામા આવ્યો હતો એના ન્યાયના માટે...
ચીખલીના ટાંકલમાં આધેડ ગટરમાં પડી જતા મોત, પરિવારે તંત્ર સામે આક્ષેપ કર્યા
ચીખલીના: ટાંકલમાં આધેડ ગટરમાં પડી જતા મોત નીપજ્યું છે પરિવારે તંત્ર સામે આક્ષેપ કર્યા, ગામના સરપંચે R&B વિભાગની ભૂલ હોવાનું સ્વીકાર્યુ છે. તંત્રની બેદરકારીના...
ધરમપુરમાં મુખ્યમંત્રીના આદિવાસીઓને અર્બન નક્સલ શબ્દ પ્રયોગને લઈને આદિવાસી સમાજ આક્રોશમાં.. જુઓ વિડીયો
ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે સમસ્ત આદિવાસી દ્વારા મહામહિમ રાજ્યપાલશ્રી ગુજરાત રાજ્યને તાલુકા વિકાસ આધિકારી મારફત નર્મદા સરદાર સરોવર ડેમમાં પોતાનું સર્વસ્વ ગુમાવી દેનારા વિસ્થાપિતો...
અસામાજિક તત્વોએ આદિવાસી યુવકને જીવતા સળગાવવાનો કર્યો પ્રયાસ.. ચૈતર વસાવાએ લીધી મુલાકાત: જુઓ વિડીયો
ભરૂચ: વર્તમાન સમયમાં આદિવાસી લોકો પર અત્યાચારો થયાની ઘટનાઓ મોટા પ્રમાણમાં બહાર આવી રહી છે ત્યારે આજે ગુજરાતના ભરૂચ જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા આદિવાસી...