સુરતના હજીરા દુષ્કર્મ કેસમાં કોર્ટમાં શું બન્યો બનાવ અને આરોપીને કોર્ટે શું આપી સજા:...
સુરત: દક્ષિણ ગુજરાતના સુરતમાં ખુબ જ લોકચર્ચામાં આવેલા હજીરા દુષ્કર્મ કેસમાં આજે કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી ત્યારે દુષ્કર્મ આચરનાર આરોપી સુજીત સાકેતને...
લાંચ શબ્દને પણ શરમાવે એવો લાંચરૂસ્વતનો કિસ્સો આવ્યો સામે…
નર્મદા: લાંચ પેટે લાખો-કરોડો રૂપિયાની માગણી કરવામાં આવી હોય એવી ખબરો તો તમે ખુબ વાચી,સાંભળી અને જોઈ હશે આ આજે એક એવી લાંચ લાંચરૂસ્વતના...
રાજ્યના વિવિધ વિભાગોમાંથી એફિડેવિટ પ્રક્રિયા હળવી બનાવાઈ, સ્વઘોષણાને પ્રક્રિયાનો થશે અમલ
ગુજરાત: નાગરિકોને ઉપલબ્ધ બનતી સેવાઓ વધારે અનુકુળતાથી અને ઝડપથી ઉપલબ્ધ બને એવા ઉદ્દેશ સાથે વિવિધ વિભાગો વહીવટી સુધારણાની સતત પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે...
બાળકોના જન્મદિવસ અને માતના સ્મરણાંજલિ નિમિતે યોજાઈ માનવતાની મહેક ફેલાવતી રક્તદાન શિબિર
ખેરગામ: ગતરોજ ખેરગામ ચિંતુબાનો છાંયડો હોસ્પિટલના સંચાલક ડૉ નિરવ ભુલાભાઇ પટેલ અને ડૉ. દિવ્યાંગી પટેલ દ્વારા પોતાના બાળકોના જન્મદિવસ અને માતાની સ્મરણાંજલિ નિમિતે પોતાની...
હાર પચાવી ન શકનાર સભ્યપદના ઉમેદવારે કર્યું ન કરવાનું કામ..
ખેરગામ: ગ્રામ પંચાયતની ચુંટણીના પરિણામો ગામડાઓમાં અવનવા કિસ્સાઓ ઊભા કરી ગયા છે ગતરોજ ખેરગામ તાલુકાના બહેજ ગામમાં ગ્રામ પંચાયત ચુંટણીની અદાવત રાખી તળવા ફળિયા...
આરોગ્ય રાજયમંત્રીશ્રી નિમિષાબેન સુથારે જીએફએલની આગની દુર્ઘટનાનાં ઇજાગ્રસ્તોની લીધી મુલાકાત
છોટાઉદેપુર: આદિજાતિ વિકાસ આરોગ્ય રાજયમંત્રીશ્રી નિમિષાબેન સુથારે ગઈકાલે પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાં જીએફએલ કંપનીના પ્લાન્ટમાં થયેલ આગની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ કર્મચારીઓની આજે હોસ્પિટલમાં મુલાકાત...
આહવાના મુખ્ય મથક આવેલા ઇન્ડિયન પેટ્રોલ પમ્પ પર ગ્રાહકોની સુવિધાઓના નામે મીંડું !
આહવા: દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા ઇન્ડિયન પેટ્રોલ પમ્પ માત્ર ગ્રાહકોને માત્ર ધંધાર્થી સમજી પેટ્રોલ વેચીને માલિકને લીલા લહેર અને ગ્રાહકો માટે પેટ્રોલ પમ્પ થકી...
જાણો ક્યાં: પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક “ગુરૂ”ની ગરિમાનું ભાન ભૂલીને ગુંડાગર્દી પર ઉતર્યો !
ડાંગ: બાળકના ભવિષ્ય શિક્ષક ઉજ્જવળ બનાવતા દાખલા સાંભળ્યા છે પણ હાલમાં જ દક્ષિણ ગુજરાતના સીમાડે આવેલા ડાંગ જિલ્લાના ભીસ્યા ગામનાં પ્રાથમિક શાળાનાં શિક્ષકે ચોરીનાં...
વ્યારા રિવરફ્રન્ટ પાસેના સર્કલનુ નામ થયું આદિવાસી સાંસ્કૃતિક સર્કલ
વ્યારા: ગતરોજ વ્યારા તાલુકામાં આદિવાસી અધિકાર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને આદિવાસી યુવાઓ દ્વારા વ્યારા નગર ખાતે આવેલ રિવરફ્રન્ટ પાસેના સર્કલનુ આદિવાસી સાંસ્કૃતિક સર્કલનું...
વાંસદામાં આદિવાસી સ્વાભિમાન-અધિકાર યાત્રા પ્રસંગે શું કહ્યું આદિવાસી લીડરોએ..જુઓ
વાંસદા: 15-નવેમ્બર થી 19-નવેમ્બર સુધીની કેવડીયા કોલોનીથી દેવલી માડી સુધીની આદિવાસી એકતા મંચ આયોજિત આદિવાસી સ્વાભિમાન-અધિકાર યાત્રા સેલવાસથી 9:00 કલાકે નીકળી નાના પોંઢા ધરમપુર...